મેનુ

ધાણા પાવડર એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 10186 times
coriander powder

ધાણા પાવડર એટલે શું?

  

ધાણા પાવડરના ફાયદા, આરોગ્ય લાભો (benefits of coriander powder, dhania powder in Gujarati)

સુગંધિત મસાલા હોવા ઉપરાંત, ધાણા પાવડરમાં ઘણા રોગહર અને ઠંડક ગુણધર્મો છે. એક ચપટી હિંગ અને સિંધવ મીઠું સાથે ધાણા પાવડર મેળવીને પાચક તંત્રને સહાયક માનવામાં આવે છે. તે ભૂખ ઉત્તેજક કરે છે અને ગેસ્ટિક રસના સ્ત્રાવમાં સહાય કરે છે. તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજીત કરવા અને મધૂમેહના દર્દીઓમાં બ્લડ સુગરના સ્તરને ઓછુ કરવામાં મદદ કરવા માટે પણ જાણીતું છે. તે એન્ટી-માઇક્રોબાયલ પ્રોપર્ટી પણ દર્શાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટની હાજરી ત્વચાના આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને વાળના આરોગ્યને જાળવી રાખે છે. તેના એન્ટી-ઇન્ફ્લૈમટૉરી ગુણધર્મો હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે.   


Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ